Hanuman Chalisa | હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસા ની રચના તુલસીદાસ દ્વારા નિર્મિત છે. ચાર લીટી દોહા થી હનુમાન ચાલીસા ના પાઠ ની શરૂઆત થાય છે. અને અંત પણ દોહા થી જ થાય છે. કળિયુગ માં હનુમાન ચાલીસા નો પાઠ રોજ સવારે પૂજા આરતી કરતી વખતે કરવો જોઈએ.