Hanuman Chalisa | હનુમાન ચાલીસા
હનુમાન ચાલીસા ની રચના તુલસીદાસ દ્વારા નિર્મિત છે. ચાર લીટી દોહા થી હનુમાન ચાલીસા ના પાઠ ની શરૂઆત થાય છે. અને અંત પણ દોહા થી જ થાય છે. કળિયુગ માં હનુમાન ચાલીસા નો પાઠ રોજ સવારે પૂજા આરતી કરતી વખતે કરવો જોઈએ.
Read more »
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)